manishsindhi | Education

Telegram-канал manishsindhi - Manish Sindhi

34413

Daily current affairs , Gk in Gujarati, Gpsc current affairs

Subscribe to a channel

Manish Sindhi

🍀ગુજરાતની અસ્મિતાનો મેગા લેક્ચર

https://www.youtube.com/watch?v=umfKTEvFCa8


લેક્ચર પસંદ આવે તો મિત્રો સુધી share કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો 😊

Читать полностью…

Manish Sindhi

https://www.youtube.com/live/M3S7j9_Vr04?si=ClgA1EYGuyHotmTR

Читать полностью…

Manish Sindhi

live now

https://www.youtube.com/live/ofvoyaxdeyg?si=TLCmW04h4qcukv_G

Читать полностью…

Manish Sindhi

https://youtube.com/shorts/99VEd0qAuUU?si=_5awEE9hWgFL1UTw

Читать полностью…

Manish Sindhi

https://www.youtube.com/live/kGOBxatmD6o?si=w5vC6zVA64NijYNt

Читать полностью…

Manish Sindhi

https://www.instagram.com/reel/DJt7tHts8dh/?igsh=MTFzMTR3aWo1amQ2Ng==

Читать полностью…

Manish Sindhi

https://www.youtube.com/live/hrjAMspHejU?si=lHEUh0Nf6JmmWIFq

Читать полностью…

Manish Sindhi

📌 HC DYSO MAINS

⏳ EXAM DATE ➖ 18/05/2025

#HC #Paper

Читать полностью…

Manish Sindhi

HC Bailif Mains 18-05-2025

Читать полностью…

Manish Sindhi

https://www.youtube.com/live/DoQ6MsNMIc8?si=Mmx87FYeB8JQdL2i

Читать полностью…

Manish Sindhi

💁‍♂વિદ્યાસહાયક ભરતી

1 થી 5 નું ફાઇનલ મેરીટ લિસ્ટ જાહેર.

#TET #FML

Читать полностью…

Manish Sindhi

PSI Revised FAK
બિન હથિયારી પો.સ.ઇ.ની લેખિત પરીક્ષાની તા.૩૦/૦૪/૨૦૨૫ના રોજ જાહેર કરેલ માસ્ટર સેટની Final Answer Keyના પ્રશ્ન નંબરઃ ૫૧ તથા પ્રશ્ન નંબરઃ ૮૩ ના જવાબમાં સુધારો કરવામાં આવેલ છે. Revised Final Answer Key ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર મુકવામાં આવેલ છે. ઉમેદવાર તા.૨૦/૦૫/૨૦૨૫ સુધી ગુણ જોઇ શકશે.

⚡️https://virtualview.co.in/Polc_rest/

#PSI #RFAK

Читать полностью…

Manish Sindhi

📌 ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર

#GPSSB #Apply

Читать полностью…

Manish Sindhi

📌ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા Work assistant ની 994 જગ્યાની જાહેરાત
#GPSSB

Читать полностью…

Manish Sindhi

https://www.youtube.com/live/Is6Il9yja_U?si=gyH4DO8ph74EcQER

Читать полностью…

Manish Sindhi

live now

https://www.youtube.com/live/eNzJzI3NZoQ?si=qUnP57IvXaudlJ1q

Читать полностью…

Manish Sindhi

https://www.instagram.com/reel/DJ4N0WvzEjz/?igsh=MTJteGFtcmgzdXV0bA==

Читать полностью…

Manish Sindhi

https://youtube.com/shorts/5o7F0z4dJew?si=id9DWacEuMBKFtmx

Читать полностью…

Manish Sindhi

*મોર્નિંગ મ્યુસિંગ્સ:*

અમુક માણસો મળતાં વેંત આકર્ષણ પેદા કરે, અમુક અપાકર્ષણ પેદા કરે. તેનું કારણ તેમનાં વાઈબ્રેશન્સ છે.

માણસોની નર્વસ સિસ્ટમ અને સ્નાયુઓની ગતિવિધિમાંથી વાઈબ્રેશન્સ પેદા થાય છે. વ્યક્તિ હોય કે વસ્તુ, બ્રહ્માંડમાં દરેક ચીજ વાઈબ્રેશનથી બનેલી છે. વાઈબ્રેશન એટલે ઊર્જા. તે સકારાત્મક હોઈ શકે અને નકારાત્મક પણ. ઓછી હોઈ શકે અને વધુ પણ.. માણસની એક ઓળખાણ તેનું વાઈબ્રેશન પણ છે. કોઈનું વાઈબ્રેશન આપણને સરસ મહેસૂસ કરાવે, કોઈનું ખરાબ મહેસૂસ કરાવે. જે લોકો માનસિક અને શારીરિક રીતે તંદુરસ્ત છે તેમની હાજરી હકારાત્મક વાઈબ્રેશન છોડે, જે બિન- તંદુરસ્ત છે તે નકારાત્મક વાઈબ્રેશન છોડે.

વાઈબ્રેશન માણસના આંતરિક વ્યક્તિત્વનું પ્રતિક હોય છે. અમુક લોકોનાં વાઈબ્રેશન ઉચ્ચ પ્રકારનાં હોય. તેઓ આનંદિત અને શાંત હોય. તેમનું વ્યક્તિત્વ ચુંબકીય હોય.
એવા લોકોની પાંચ લાક્ષણિકતાઓ હોય છે:
૧. લોકો તેમની પરથી નજર હટાવી ન શકે
૨. બાળકોને તેમની હાજરી બહુ ગમે
૩. પ્રાણીઓ તેમની ઉપસ્થિતિમાં સુરક્ષિત મહેસૂસ કરે
૪. અજાણ્યા લોકો તેમને અંગત વાતો કહેવા માંડે
૫. તેમની હાજરીથી લોકોને શાંતિ મહેસૂસ થાય
*Happy Morning*

Читать полностью…

Manish Sindhi

📌ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વિવિધ સંવર્ગની OMR-ડાઉનલોડ કરવા બાબત.

#GMC #OMR

Читать полностью…

Manish Sindhi

*મોર્નિંગ મ્યુસિંગ્સ:*

સફળતાના ઘણા આયામ છે. તમે એક ચીજમાં સફળ અને બીજીમાં નિષ્ફળ હોઈ શકો. સફળતાની વ્યાખ્યા પણ વ્યક્તિએ વ્યક્તિએ જુદી હોય છે.
હું જેને સફળતા માનું છું, તે તમારી દ્રષ્ટિએ નિષ્ફળતા હોઈ શકે. પરંતુ એ બધામાં એક વાત સૌથી ઉપર અને અફર છે; શાંતિ.
તમને જો માનસિક શાંતિ ન હોય, તો ગમે તેટલી અને ગમે તેવી સફળતા પણ નિષ્ફળતાના દાયરામાં આવી જાય છે. અને સમાજની નજરોમાં નિષ્ફળતા હોવા છતાં, તમે જો શાંતિ મહેસૂસ કરતા હોવ, તો તે સફળતા કરતાં પણ બેશકિમતી હોય છે.
શાંતિનો અર્થ નિષ્ક્રીયતા નથી. તેનો અર્થ તમે તમારી આંતરિક અને બાહ્ય બાબતો પ્રત્યે વધુ સભાન, વધુ જીવંત અને વધુ સુખી છો.
શાંતિ હકારાત્મક સક્રિયતા છે. અર્થાત, તમે ભૌતિક સફળતા માટે સક્રિય તો છો, પણ તે તમને સ્ટ્રેસ, હતાશા કે વ્યથાથી મહેફૂઝ રાખે છે.
તમે ગમે તેવા સંકટ કે પડકારનો સામનો કરી રહ્યા હોવ, તમે શાંત મને તેનો સામનો કરવાની સક્રિયતા દાખવો તે સૌથી ઈચ્છનીય સફળતા છે.
તેનાથી વિપરીત, તમને કોઈ સંકટ ન હોય, તમારી પાસે સર્વે સંસાધનો હોય, તમામ ભૌતિક સુવિધા હોય અને છતાં તમને બેચેની રહેતી હોય, તો તે નિષ્ફળતા છે.

સફળતાનો અસલી મકસદ સુવિધાની સાથે શાંતિ હાંસલ કરવાનો છે.
*Happy Morning*

Читать полностью…

Manish Sindhi

📌AMC junior clerk final list

#AMC #List

Читать полностью…

Manish Sindhi

હાઈકોર્ટ બેલિફ

50 ગુજરાતી
30 રિઝનીંગ
20 કરંટ

#HC

Читать полностью…

Manish Sindhi

https://www.instagram.com/reel/DJwhlGGscZi/?igsh=MWVnOXg4MzI4djB3YQ==

Читать полностью…

Manish Sindhi

💁‍♂કચ્છ જિલ્લામાં વિદ્યાસહાયક સ્પેશિયલ ભરતી માટે સૂચનાઓ.

#TET

Читать полностью…

Manish Sindhi

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ 💥New syllabus જાહેર 💥

👉હવેથી પંચાયત વિભાગ દ્રારા જે પણ પરીક્ષા લેવાશે તેમા ઉપરોક્ત સિલેબસ મુજબ પેપર આવશે



પંચાયત તલાટી & જુનિયર ક્લાર્ક
મેથ્સ રિઝનિંગ 40 માર્ક
GS& GK 70 માર્ક
English 20 માર્ક
ગુજરાતી 20 માર્ક

કુલ 150 માર્ક 2 કલાક

ગૌણસેવા = પંચાયત સેવા 😁

#GPSSB #RR

Читать полностью…

Manish Sindhi

live now

https://www.youtube.com/live/CSRR8vuAUnM?si=1clKTpTBi8D5SH35

Читать полностью…

Manish Sindhi

📌 ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા Tracer (ટ્રેસર) 245 જગ્યાની જાહેરાત
#GPSSB

Читать полностью…

Manish Sindhi

*મોર્નિંગ મ્યુસિંગ્સ:*

તમે જો તમારા મિત્રો સાથે મોડી રાત સુધી ગપસપ કરી હોય, તો તમને એવું લાગ્યું હશે કે દિવસની વાતચીતની સરખામણીમાં રાતની વાતચીતો વધુ નિખાલસ હોય છે. તે વધુ સંતોષકારક અને સાર્થક પણ હોય છે.
તેનું મનોવૈજ્ઞાનિક કારણ છે. માણસો શારીરિક અને માનસિક રીતે થકાન મહેસૂસ કરતા હોય ત્યારે, તેઓ વધુ પ્રમાણિક હોય છે.
તેનાથી વિપરીત, ઉત્સાહ અને ઊર્જાથી થનગનતા હોય ત્યારે, તેઓ જૂઠું બોલે તેવી સંભાવના વધુ હોય છે.

દિવસભર પ્રવૃતિઓના કારણે પેદા થતા શ્રમથી રાત પડે માણસોની આત્મ-સંયમની ક્ષમતા ઓછી થાય છે. એટલે કે તે જાતને છૂટ્ટી મૂકી દે છે. પરિણામે તેઓ આસાનીથી કોઈપણ વાતનો એકરાર કરી લે છે.
દિવસે માણસોનું મન મોટાભાગે બાહ્ય ચીજોમાં મગ્ન હોય છે, એટલે તેઓ તેમની ભીતર ચાલતા વિચારો કે લાગણીઓ પર ધ્યાન નથી આપતા.
રાતે તેઓ નવરા પડે પછી આત્મ નિરીક્ષણની ભાવના વધુ પ્રબળ હોય છે અને ત્યારે તેઓ સાચું બોલે તેવી શક્યતા વધી જાય છે.

જૂઠું બોલવા માટે ઊર્જાની જરૂર પડે છે, પણ તમે થાકેલા હોવ ત્યારે દંભ કરવો અઘરો હોય છે.
એટલા માટે મોડી રાતના સંવાદો બહુ ગહન અને સાર્થક હોય છે.
ઘનિષ્ઠ સંબંધોમાં 4AM friendની એક ધારણા છેઃ એવી મિત્રતા જ્યાં તમે આખી દુનિયા ઊંઘી ગઈ હોય ત્યારે મિત્ર સાથે વાત કરીને દિલ ખોલીને વાત કરી શકતા હોવ.
સુસ્તી અને વિશ્રામની અવસ્થામાં માણસ વધુ ઈમાનદારીથી વ્યક્ત થાય છે. તેમાં લગાવ અને વિશ્વાસ વધે છે. દિવસે દિમાગ સક્રિય હોય છે, રાત્રે દિલ ખુલતું હોય છે.
*Happy Morning*

Читать полностью…

Manish Sindhi

https://youtube.com/shorts/-uzkX0Xc6wI?si=qF_IAjSQnlio01Pk

Читать полностью…
Subscribe to a channel